જવાહર નવોદય વિદ્યાલય માં ધોરણ ૯ માટે પ્રવેશની શરૂઆત

Jawahar Navodaya Vidyalaya invites applications for vacancies in Class 9 (Nov) for the year 2023-24 Navodaya Vidyalaya. The online application is now open. Those friends who want to apply can go to the official website and apply.

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ

પોસ્ટ ટાઈટલનવોદય વિદ્યાલય ધોરણ 9 એડમિશન 2023-24
પ્રવેશ વર્ષ2023-24
સત્તાવાર વેબસાઈટhttps://navodaya.gov.in
અરજી પ્રકારઓનલાઈન
અરજી છેલ્લી તારીખ15-10-2022

કોને પ્રવેશ મળશે

ઉમેદવાર ધોરણ 8 (આઠ)મા શૈક્ષણિક વર્ષ 2022-23મા સરકારી / સરકાર માન્યશાળામાં જે તે જીલ્લામાં નવોદય વિદ્યાલય કાર્યરત હોય ત્યાં પ્રવેશ પ્રરીક્ષા આપવા માટે પાત્ર છે. પ્રવેશ પરીક્ષા આપવા માટે ઈચ્છુક ઉમેદવારની જન્મતારીખ 01/05/2008 થી 30/04/2010 (બંને દિવસો સામેલ છે) હોવી જોઈએ. આ નિયમ એસ.સી., એસ.ટી. સહીત તમામ ઉમેદવારોને લાગુ પડે છે.

અરજી પ્રક્રિયા

પરીક્ષાની પદ્ધતિ અને જવાહર નવોદય વિદ્યાલયમાં ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in જોવી. આ માટે જે તે જીલ્લાની નવોદય વિદ્યાલય આચાર્યનો સંપર્ક કરી શકે.

સુવિધાઓ

  • દરેક જીલ્લામાં સહ-શિક્ષણવાળી નિવાસીશાળા.
  • કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય.
  • વિનામુલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા.
  • પ્ર્રવાસી યોજના (migration scheme) દ્વારા બૃહદ સંસ્કૃતિક આદાન – પ્રદાન.
  • રમત-ગમત / એન.સી.સી. / એન.એસ.એસ. તથા સ્કાઉટગાઈડને પ્રોત્સાહન.

આ પણ વાંચો: ટપાલ વિભાગ વડોદરામાં લાઇફ ઇન્સ્યોરન્સ એજન્ટની ભરતી

નવોદય વિદ્યાલય પ્રવેશ અગત્યની તારીખો

  • અરજી શરૂ તારીખ 02/09/2022
  • અરજી છેલ્લી તારીખ 15/10/2022
  • પ્રવેશ પરીક્ષા તારીખ 11/02/2023

અગત્યની લીંક

સતાવાર જાહેરાતઅહી ક્લીક કરો
અરજી કરવાઅહી ક્લીક કરો
હોમપેજઅહી ક્લીક કરો

Leave a Comment