PM-કિસાન સન્માન નિધિ :પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM–કિસાન સન્માન નિધિ) એ ભારત સરકારની એક યોજના છે, જેમાં ખેડૂતોને વાર્ષિક રૂ. 6000 ની આર્થિક સહાય આપવામાં આવે છે.
PM-કિસાન સન્માન નિધિ
ખેડૂતોને તેમના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે. આ સીધી નાણાકીય મદદ તે ખેડૂત પરિવારોને આપવામાં આવે છે, આ યોજના હેઠળ રાજ્ય સરકારો દ્વારા જરૂરિયાતમંદ ખેડૂતોની ઓળખ કરવામાં આવે છે.